નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો, 160માંથી 45નાં કોરોના રિપોર્ટ પોઝિટિવ, આશ્રમ કવોરન્ટાઈન કરાયો

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કર્મચારી સહિત 45 જેટલા વૃદ્ધ અને વૃદ્ધાઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 160માંથી 45 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જો કે પોઝિટિવ આવનારને એક પણ લક્ષણ નહિ દેખાયા હતા. પહેલા એક કર્મચારીને પોઝિટિવ આવ્યો હતો જેને લઈને તકેદારીના ભાગ રૂપે ટેસ્ટ […]

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો, 160માંથી 45નાં કોરોના રિપોર્ટ પોઝિટિવ, આશ્રમ કવોરન્ટાઈન કરાયો
Follow Us:
| Updated on: Oct 23, 2020 | 5:38 PM

નારણપુરામાં આવેલા જીવન સંધ્યા આશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કર્મચારી સહિત 45 જેટલા વૃદ્ધ અને વૃદ્ધાઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 160માંથી 45 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જો કે પોઝિટિવ આવનારને એક પણ લક્ષણ નહિ દેખાયા હતા. પહેલા એક કર્મચારીને પોઝિટિવ આવ્યો હતો જેને લઈને તકેદારીના ભાગ રૂપે ટેસ્ટ કરાવતા 45 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા જેને લઈને આશ્રમ કવોરન્ટાઈન કરાયો હતો. હાલમાં સેનેટાઇઝિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તમામ પોઝિટિવ આવનારને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">