Gujarati NewsGujaratMp mansukh vasava nu nivedan netao j niyamo na paade to aam loko paase aasha rakhvani nahi joie
કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ
કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, સામાન્ય માણસ જ્યારે કાયદાનો ભંગ કરે છે તો પગલા લેવાય છે, તો બાકીના લોકો સામે પણ પગલા લેવાવા જોઇએ. વસાવાએ કહ્યું કે, જો નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ. […]
Follow us on
કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, સામાન્ય માણસ જ્યારે કાયદાનો ભંગ કરે છે તો પગલા લેવાય છે, તો બાકીના લોકો સામે પણ પગલા લેવાવા જોઇએ. વસાવાએ કહ્યું કે, જો નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ.