કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ

|

Oct 05, 2020 | 1:07 PM

કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, સામાન્ય માણસ જ્યારે કાયદાનો ભંગ કરે છે તો પગલા લેવાય છે, તો બાકીના લોકો સામે પણ પગલા લેવાવા જોઇએ. વસાવાએ કહ્યું કે, જો નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ.   […]

કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ

Follow us on

કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, સામાન્ય માણસ જ્યારે કાયદાનો ભંગ કરે છે તો પગલા લેવાય છે, તો બાકીના લોકો સામે પણ પગલા લેવાવા જોઇએ. વસાવાએ કહ્યું કે, જો નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article