પલસાણાના બલેશ્વર ગામ ફરતે ફરી વળ્યા વરસાદી પાણી, પાણીમાં ફસાયેલા 75 પરીવારના લોકોને સુરક્ષિત બહાર લવાયા

|

Sep 20, 2020 | 11:05 PM

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદે કેટલાકની મુશ્કેલી વધારી દીધી છે. સુરતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ફરી વળ્યા હતા. ગામની આજુબાજુ ફરી વળેલા વરસાદ પાણીમાં ગામમાં રહેતા 75 પરીવારના લોકો ફસાઈ ગયા હતા. જેની જાણ થતા સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ બોટ મારફતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અને વરસાદી પાણીની વચ્ચે ફસાયેલા બલેશ્વર […]

પલસાણાના બલેશ્વર ગામ ફરતે ફરી વળ્યા વરસાદી પાણી, પાણીમાં ફસાયેલા 75 પરીવારના લોકોને સુરક્ષિત બહાર લવાયા

Follow us on

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદે કેટલાકની મુશ્કેલી વધારી દીધી છે. સુરતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ફરી વળ્યા હતા. ગામની આજુબાજુ ફરી વળેલા વરસાદ પાણીમાં ગામમાં રહેતા 75 પરીવારના લોકો ફસાઈ ગયા હતા. જેની જાણ થતા સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ બોટ મારફતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અને વરસાદી પાણીની વચ્ચે ફસાયેલા બલેશ્વર ગામના 75 પરીવારને સલામત સ્થળે સ્થળાંતરીત કરાવ્યા હતા. જુઓ વીડિયો

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચોઃસુરેન્દ્રનગરના લખતરમાં સાડા સાત ઈંચ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, સુરેન્દ્રનગરમાં નવા જંકશન વિસ્તારની સોસાયટી પાણીમાં

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 2:24 am, Fri, 14 August 20

Next Article