રાજ્યમાં આજે કોરોના વાઈરસના વધુ 415 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 279 પોઝિટીવ કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 17,632 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,114 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે. ત્યારે સુરતમાં 58 કેસ, વડોદરામાં 32 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, મહેસાણામાં 5 તથા ભાવનગર, ભરૂચ અને દાહોદમાં 4-4 કેસ નોંધાયા છે.
#Gujarat #Covid19 cases
Active 4646
Deaths 1092
Discharged 11894
Total 17632
Tests 221610
Quarantined 234017415 NewCases in last 24hrs
29 deaths,1114 DischrdAhmedabad 279 Death 24
Surat 58
Vadodara 32
Gandhinagar 15
Mehsana 5
Bhavnagar,Bharuch,Dahod 4
Kheda 3#CoronaUpdates pic.twitter.com/Au2p9nouIW— Kalpak Kekre (@Kalpakkekre) June 2, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:06 pm, Tue, 2 June 20