ગુજરાતમાં કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નવા 405 કેસ, જાણો જિલ્લા મુજબ વિગત

|

Sep 28, 2020 | 6:26 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 405 નોંધાયા છે. છેલ્લાં દિવસોમાં નોંધાયેલાં કેસમાં આ આંક વઘારે છે.  કોરોના વાઈરસના લીધે 30 લોકોનો જીવ ગયો છે. જ્યારે 24 કલાકમાં  224 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં નવા 310 કેસ નોંધાયા છે. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નવા 405 કેસ, જાણો જિલ્લા મુજબ વિગત

Follow us on

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 405 નોંધાયા છે. છેલ્લાં દિવસોમાં નોંધાયેલાં કેસમાં આ આંક વઘારે છે.  કોરોના વાઈરસના લીધે 30 લોકોનો જીવ ગયો છે. જ્યારે 24 કલાકમાં  224 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં નવા 310 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

છેલ્લાં 24 કલાકમાં ક્યાં જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા? 

રાજ્યમાં કોરોના વાઈરસના નવા 405 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં 310 કેસ, સુરતમાં 31 કેસ, વડોદરામાં 18 કેસ, સાબરકાંઠામાં 12 કેસ, મહીસાગરમાં 07 કેસ, ગાંધીનગરમાં 04 કેસ, પંચમહાલ અને નર્મદામાં 03-03 કેસ નોંધાયા છે. જ્યાં કોરોના વાઈરસના 02 કેસ નોંધાયા છે એવા જિલ્લામાં ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ થાય છે.  જ્યારે જ્યાં 01 કોરોનાનો કેસ નોંધાયો છે એવા જિલ્લાની વાત કરીએ તો તેમાં રાજકોટ, મહેસાણા, બોટાદ, ખેડા, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદરનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય રાજ્યના કેસની વિગત 01 કેસ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં કોરોના વાઈરસના નવા 405 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 14468 પહોંચી ગઈ છે.  જ્યારે 888 લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. 6636 લોકોને કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  રાજ્યમાં સારવાર લઈ રહ્યાં હોય એવા 6944 દર્દી છે.  તેમાં 109 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 6835 દર્દીઓની હાલત સ્થિર છે.  રાજ્યમાં કુલ કોરોના વાઈરસના 186361 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:58 pm, Mon, 25 May 20

Next Article