રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા 23 દર્દીમાં 20 દર્દી સિવીલ હોસ્પિટલમાં અને 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. રાજકોટમાં છેલ્લા 17 દિવસમાં 273 દર્દીઓના કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે પ્રકારે હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા અને મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યા […]
Follow us on
રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા 23 દર્દીમાં 20 દર્દી સિવીલ હોસ્પિટલમાં અને 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. રાજકોટમાં છેલ્લા 17 દિવસમાં 273 દર્દીઓના કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે પ્રકારે હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા અને મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યા જોતા કહી શકાય કે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.