રાજકોટમાં કોરોનાનો વ્યાપ વધ્યો, કોરોનાથી 23 દર્દીઓના મોત, 17 દિવસમાં કોરોનાથી 273ના મોત

|

Sep 19, 2020 | 5:57 PM

રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા 23 દર્દીમાં 20 દર્દી સિવીલ હોસ્પિટલમાં અને 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. રાજકોટમાં છેલ્લા 17 દિવસમાં 273 દર્દીઓના કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે પ્રકારે હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા અને મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યા […]

રાજકોટમાં કોરોનાનો વ્યાપ વધ્યો, કોરોનાથી 23 દર્દીઓના મોત, 17 દિવસમાં કોરોનાથી 273ના મોત

Follow us on

રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા 23 દર્દીમાં 20 દર્દી સિવીલ હોસ્પિટલમાં અને 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. રાજકોટમાં છેલ્લા 17 દિવસમાં 273 દર્દીઓના કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે પ્રકારે હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા અને મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યા જોતા કહી શકાય કે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

આ પણ વાંચોઃગીરના જંગલમાં પાણીના પ્રચંડ પ્રવાહ સાથે વહેતો જમજીરનો ધોધ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 7:21 am, Wed, 26 August 20

Next Article