VIDEO: નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા

|

Sep 10, 2019 | 1:02 PM

જૂનાગઢથી નીલકંઠ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનના સંકેત મળ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠક બાદ સમાધાનની શક્યતા વધી છે. ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે તેમની વાતચીત ચાલુ છે. જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શાંતિની અપીલ કરી છે તે જોતા સમાધાનની શક્યતા વધી ગઈ છે. આ પણ વાંચોઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ […]

VIDEO: નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા

Follow us on

જૂનાગઢથી નીલકંઠ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનના સંકેત મળ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠક બાદ સમાધાનની શક્યતા વધી છે. ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે તેમની વાતચીત ચાલુ છે. જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શાંતિની અપીલ કરી છે તે જોતા સમાધાનની શક્યતા વધી ગઈ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ જ કહ્યું કે, કાશ્મીર એ ભારતનું રાજ્ય છે

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article