દ્વારકામાં મોરારિ બાપુ પર હુમલા વિવાદમાં બાપુ એ આપ્યું મોટું નિવેદન, કહ્યું માફી આપનાર અને માંગનાર બંને હું, કોઈએ ઉશ્કેરાટમાં આવવું નહી

|

Jun 19, 2020 | 8:18 AM

દ્વારકામાં મોરારિ બાપુ પર ભાજપનાંજ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલા હુમલાનાં પ્રયાસનાં કારણે વિવાદ સળગી ઉઠતા પબુભા માણેક પર ચારે તરફથી માછલા ધોવાયા હતા. ઘટનામાં આજે મોરારિ બાપુનું મોટું નિવેદન આવ્યું હતું કે મારા તરફથી આ વિવાદનો અંત થાય છે. હું માફી માગનારો અને માફી આપનારો છું અને કોઇએ પણ ઉશ્કેરાટમાં આવવું નહીં . કૃષ્ણ અને બલરામ […]

દ્વારકામાં મોરારિ બાપુ પર હુમલા વિવાદમાં બાપુ એ આપ્યું મોટું નિવેદન, કહ્યું માફી આપનાર અને માંગનાર બંને હું, કોઈએ ઉશ્કેરાટમાં આવવું નહી
http://tv9gujarati.in/morari-bapu-par-…maagnar-banne-hu/ ‎

Follow us on

દ્વારકામાં મોરારિ બાપુ પર ભાજપનાંજ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલા હુમલાનાં પ્રયાસનાં કારણે વિવાદ સળગી ઉઠતા પબુભા માણેક પર ચારે તરફથી માછલા ધોવાયા હતા. ઘટનામાં આજે મોરારિ બાપુનું મોટું નિવેદન આવ્યું હતું કે મારા તરફથી આ વિવાદનો અંત થાય છે. હું માફી માગનારો અને માફી આપનારો છું અને કોઇએ પણ ઉશ્કેરાટમાં આવવું નહીં . કૃષ્ણ અને બલરામ પર કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદ મોરારિ બાપુ માફી માગવા માટે દ્વારકા પહોચ્યા હતા ત્યારે જ આ હુમલાનાં પ્રયાસની ઘટના બની હતી.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Published On - 8:15 am, Fri, 19 June 20

Next Article