દેશભરમાં દિવાળીના પાવન પર્વની ઉસ્માભેર ઉજવણી થઈ. ભુજના સ્વામિનારાયણ મંદિરમાં પણ અનોખી રીતે સંતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં 25 હજારથી વધુ દિવળાઓ પ્રજ્ઞટાવી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જ્યાં હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોકોના જીવનમાં પણ અંધાકર દૂર થાય અને પ્રકાશની નવી કીરણ ઉમેરાય તે માટે સંતોએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વડોદરાના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ધરાવાયો મહા અન્નકૂટ, જુઓ VIDEO