પ્રકાશના પર્વની અનોખી ઉજવણી! મંદિરમાં 25 હજાર દિવળાઓ, જુઓ VIDEO

|

Oct 28, 2019 | 6:29 AM

દેશભરમાં દિવાળીના પાવન પર્વની ઉસ્માભેર ઉજવણી થઈ. ભુજના સ્વામિનારાયણ મંદિરમાં પણ અનોખી રીતે સંતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં 25 હજારથી વધુ દિવળાઓ પ્રજ્ઞટાવી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જ્યાં હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોકોના જીવનમાં પણ અંધાકર દૂર થાય અને પ્રકાશની નવી કીરણ ઉમેરાય તે માટે સંતોએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી […]

પ્રકાશના પર્વની અનોખી ઉજવણી! મંદિરમાં 25 હજાર દિવળાઓ, જુઓ VIDEO

Follow us on

દેશભરમાં દિવાળીના પાવન પર્વની ઉસ્માભેર ઉજવણી થઈ. ભુજના સ્વામિનારાયણ મંદિરમાં પણ અનોખી રીતે સંતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં 25 હજારથી વધુ દિવળાઓ પ્રજ્ઞટાવી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જ્યાં હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોકોના જીવનમાં પણ અંધાકર દૂર થાય અને પ્રકાશની નવી કીરણ ઉમેરાય તે માટે સંતોએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરાના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ધરાવાયો મહા અન્નકૂટ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article