Modi Govt@8 : વડાપ્રધાનના વતન વડનગરમાં તાના રીરી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે, દેશભરના જાણીતા કલાકારો રેલાવે છે સૂર

તાના અને રીરી (Tana Riri) બે બહેનો નિપુણ ગાયક હતી અને તેઓ રાગ મલ્હાર ગાઈને તાનસેન (Tansen) ને રાગ દીપક ગાવાથી થયેલ અસાધ્ય ગરમીના દાહને સમાવી શકતી હતી. પરંતુ તેઓએ અકબરના દરબારમાં જઈને ગાવાની ના પાડી હતી.

Modi Govt@8 : વડાપ્રધાનના વતન વડનગરમાં તાના રીરી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે, દેશભરના જાણીતા કલાકારો રેલાવે છે સૂર
Tana Riri Mahotsav ની શરુઆત PM મોદીએ કરાવી હતી
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: May 26, 2022 | 9:05 PM

મહેસાણા જિલ્લામાં તાના રીરી સંગીત મહોત્સવ (Tana Riri Mahotsav) ની પ્રતિવર્ષ ઉજવણી કરવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વતન વડનગરથી આ સંગીત મહોત્સવની શરુઆત કરવામાં આવી હતી. દેશભરમાં પ્રસિદ્ધ બનેલ તાના રીરી મહોત્સવ દરવર્ષે ઉજવવામાં આવે છે. મહોત્સવની શરુઆત 2004 થી શરુ કરેલ છે. જેમાં દેશના નામાંકિત સંગીત વિશારદો પોતાની કલા રજૂ કરે છે. જે કલાકારોને તાના રીરી એવોર્ડથી પણ નવાજવામા આવે છે. નરેન્દ્ર મોદીએ શરુ કરેલ મહોત્સવથી સ્થાનિક લોકોને દેશના મંત્રમુગ્ધ કરનાર કલાકારોને લાઈવ માણવા મળે છે. બોલીવુડ સહિતના જાણીતા સંગીત અને ગાયક કલાકારો અહીં પોતાની કળા વડે લોકોને મંત્રમુગ્ધ કરતા હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સી એમ હતા તે સમયે તેમના વતન એવા વડનગરમાં તાના રીરી સંગીત મહોત્સવ ની શરૂઆત કરેલી. ત્યારથી આજ દિન સુધી વર્ષમાં બે દિવસ તાના રીરી સંગીત મહોત્સવ ઉજવાય છે. જેમાં દેશમાંથી ખ્યાતનામ કલાકારો અહી સંગીત રજૂ કરવા પધારે છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં સીએમ હતા તે સમયે તેમને સપનું સેવ્યું હતું કે અહી સંગીત પ્રેમી યુવાનો માટે તાના રીરી સંગીત વિદ્યાલય બને. જે આજે સાકાર પણ થયું છે.

હાલમાં વડનગરમાં તાના રીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ કાર્યરત થયેલી છે. જ્યાં ગુજરાત ભરમાંથી સંગીત શીખવા માંગતા વિદ્યાર્થીઓ અહી સંગીતના અભ્યાસ માટે આવે છે. અને વડનગરમાં ટુંક સમય મા આ સંગીત વિદ્યાલય ને અલગ બિલ્ડિંગ પણ ફાળવવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી નુ એ પણ સપનું હતું કે અહી સંગીત શીખવા આવતા સંગીત પ્રેમીઓ માટે સંગીત યુનિવર્સિટી બને. તે પણ આગામી સમયમાં બની જાય તો નવાઈ નહી.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સંગીત યુનિવર્સીટી સ્થપાય એવી આશા બંધાઈ

તાનારીરી પર્ફોમીંગ ઓર્ટસ કોલજના અર્જૂનસિંહે જણાવ્યુ હતુ કે ગુજરાત ભરમાં આર્ટસ પરફોર્મન્સની કોલેજ આ એકમાત્ર છે અને રાજ્ય ભરમાંથી અહી વિધ્યાર્થીઓ આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી વિધાર્થીઓ અહીં આવી રહ્યા છે. હાલમાં સ્થાનિક શૈક્ષણિક સંસ્થામાં સાથે જ ચલાવવામાં આવે છે. આગામી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવનાર છે. આ માટેની માંગણી કરવામાં આવી છે. સાથે જ સંગીત યુનિવર્સીટી અહીં સ્થાપાય તેવી ભવિષ્ય લાગી રહ્યુ છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">