ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. મોટા શહેરોની સાથે સાથે હવે નાના શહેર અને નગરમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે કેટલાય નગર અને શહેરોએ સ્વૈચ્છીક લોકડાઉન સ્વીકાર્યું છે. વેપારી એસોસિએશનના સાથ સહકારથી સ્વીકારેલા સ્વૈચ્છીક લોકડાઉનના કારણે નાના મોટા તમામ બજારો સ્વયંભુ બંધ રહે છે. ભીડભાડ પણ ઓછી થતા તંત્ર રાહત અનુભવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો