ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર

|

Apr 09, 2019 | 9:15 AM

સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો […]

ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર

Follow us on

સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે.

સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સાબરમતી મધ્યસ્થ જેલનાં પાકા કામના કેદીઓ અઠવાડીયામાં 3 દિવસ સાંજે 7 થી 8 વાગ્યાના સમયે નવજીવન ટ્રસ્ટના પટાંગણમાં ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. 5 એપ્રિલ શુક્રવારના રોજ આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં જેલના પાકા કામના 4 કેદીઓ ભાગ લે છે.

 

TV9 Gujarati

 

સામાન્ય રીતે સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ કેદીને જેલની બહાર લઈ જવામાં આવતા નથી. પરંતુ ગાંધીજીની 150મી જન્મજયંતિને લઈને કેદીઓને નિયમમાો છૂટછાટ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article