બુલેટ ટ્રેન અંગે CM ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નીતિન પટેલે આપ્યો સણસણતો જવાબ

|

Feb 04, 2020 | 9:17 AM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ બુલેટ ટ્રેનને અંગે કરેલા નિવેદનનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સણસણતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ફક્ત મહારાષ્ટ્ર કે ગુજરાતન પ્રોજેક્ટ નથી. પણ દેશનો પ્રોજેક્ટ છે. ઉદ્ઘવ ઠાકરેએ તજજ્ઞો સાથે બુલેટ ટ્રેનન પ્રોજેક્ટનો અભ્યાસ કરવો જોઇએ. બુલેટ ટ્રેનથી ઇન્ફાસ્ટકચર વધશે અને યુવાનોને વધુ રોજગારી મળશે. આ […]

બુલેટ ટ્રેન અંગે CM ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ નીતિન પટેલે આપ્યો સણસણતો જવાબ

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ બુલેટ ટ્રેનને અંગે કરેલા નિવેદનનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સણસણતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ફક્ત મહારાષ્ટ્ર કે ગુજરાતન પ્રોજેક્ટ નથી. પણ દેશનો પ્રોજેક્ટ છે. ઉદ્ઘવ ઠાકરેએ તજજ્ઞો સાથે બુલેટ ટ્રેનન પ્રોજેક્ટનો અભ્યાસ કરવો જોઇએ. બુલેટ ટ્રેનથી ઇન્ફાસ્ટકચર વધશે અને યુવાનોને વધુ રોજગારી મળશે.

આ પણ વાંચોઃ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ટ્રેકમાં વધુ એક અવરોધ! ઉદ્ધવ ઠાકરેએ સરકારની ઈચ્છા અંગે આપ્યું નિવેદન

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article