મોરબી માર્કેટીગમાં ઢીચણ સુધી પાણી, અનાજ પલળી જતા કરોડોનું નુકસાન

|

Sep 19, 2020 | 7:13 PM

મોરબી અને તેની આજુબાજુમાં પડેલ ભારેથી અતિ ભારે વરસાદને પગલે, મોરબી એપીએમસીમાં ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે. એપીએમસીમાં ઢીંચણ સમા ભરાયેલા પાણીથી એપીએમસીના અનેક વેપારીઓની દુકાનમાં એકથી બે ફુટ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાથી અનાજની બોરીઓ પલળી જવા પામી છે. જેના કારણે એપીએમસીના વેપારીઓને કરોડોનું નુકસાન થયુ છે. વેપારીઓનું કહેવુ છે કે, […]

મોરબી માર્કેટીગમાં ઢીચણ સુધી પાણી, અનાજ પલળી જતા કરોડોનું નુકસાન

Follow us on

મોરબી અને તેની આજુબાજુમાં પડેલ ભારેથી અતિ ભારે વરસાદને પગલે, મોરબી એપીએમસીમાં ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે. એપીએમસીમાં ઢીંચણ સમા ભરાયેલા પાણીથી એપીએમસીના અનેક વેપારીઓની દુકાનમાં એકથી બે ફુટ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાથી અનાજની બોરીઓ પલળી જવા પામી છે. જેના કારણે એપીએમસીના વેપારીઓને કરોડોનું નુકસાન થયુ છે. વેપારીઓનું કહેવુ છે કે, દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સમસ્યા સર્જાય છે. કારણ કે એપીએમસીમાં પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ખોટી દીશામાં રખાયેલ છે. જે બાજુ ઢાળ છે તેની વિરુધ્ધમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોવાથી આ સમસ્યા સર્જાતી રહે છે.

આ પણ વાંચોઃકોંગ્રેસ વર્કિગ કમિટીમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીને બદલે પક્ષમાં ધરમૂળમાંથી ફેરફાર કરવાનો લખાયેલ પત્ર છવાયો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:08 pm, Mon, 24 August 20

Next Article