કોરોના : રાજકોટ સહિત આ જગ્યાએ કોઈ છૂટ નહીં, પાન પાર્લર પણ રહેશે બંધ

|

Sep 29, 2020 | 12:47 PM

કોરોના વાઈરસના કેસમાં વધારો ના થાય તે માટે ફરીથી સરકારે લોકડાઉનમાં વધારો કર્યો છે. જો કે લોકડાઉનમાં કઈ કઈ છૂટ આપવી તે અંગે રાજ્ય સરકારે નિર્ણય લેવાનો રહેશે. ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન માટે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે.  લોકડાઉન વધારવાની કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ રેડ ઝોન અંગે સ્પષ્ટતા […]

કોરોના : રાજકોટ સહિત આ જગ્યાએ કોઈ છૂટ નહીં, પાન પાર્લર પણ રહેશે બંધ

Follow us on

કોરોના વાઈરસના કેસમાં વધારો ના થાય તે માટે ફરીથી સરકારે લોકડાઉનમાં વધારો કર્યો છે. જો કે લોકડાઉનમાં કઈ કઈ છૂટ આપવી તે અંગે રાજ્ય સરકારે નિર્ણય લેવાનો રહેશે. ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન માટે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે.  લોકડાઉન વધારવાની કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ રેડ ઝોન અંગે સ્પષ્ટતા કરી દીધી છે.  મહાનગર છે ત્યાંના રેડ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.  અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને હવે રાજકોટમાં પણ કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ સ્પષ્ટતા સીએમના સચિવે કરી છે. જેમાં પાન પાર્લર પણ બંધ રાખવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી સ્થિત CRPF હેડક્વાર્ટર કરાયું સીલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:04 pm, Sun, 3 May 20

Next Article