ભાવનગરના વરલ ગામે તંત્રની બેદરકારીથી થયું તળાવમાં લીકેજ, તળાવમાં પાણીની આવક થતાની સાથે જ વહી ગયું પાણી, જુઓ VIDEO

|

Jun 29, 2019 | 8:04 AM

ભાવનગરમાં લોકોને પાણીનો બચાવ કરવાની સલાહ આપતાં તંત્રની જ બેદરકારી સામે આવી છે. ભાવનગરના સિહોરના વરલ ગામે તંત્રની બેદરકારીના કારણે તળાવ લીકેજ થયું છે. વરસાદના કારણે તળાવમાં એક ફૂટ પાણી આવક થતાંની સાથે પાણી વહી ગયું. છતાં તંત્રની આંખ ઉઘડી નથી. હાલ પાણીના સંગ્રહ માટે તળાવની 30 ફૂટની ઉંચાઇ છે. પણ લીકેજ થયુ હોવાથી પાણીનો સંગ્રહ […]

ભાવનગરના વરલ ગામે તંત્રની બેદરકારીથી થયું તળાવમાં લીકેજ, તળાવમાં પાણીની આવક થતાની સાથે જ વહી ગયું પાણી, જુઓ VIDEO

Follow us on

ભાવનગરમાં લોકોને પાણીનો બચાવ કરવાની સલાહ આપતાં તંત્રની જ બેદરકારી સામે આવી છે. ભાવનગરના સિહોરના વરલ ગામે તંત્રની બેદરકારીના કારણે તળાવ લીકેજ થયું છે. વરસાદના કારણે તળાવમાં એક ફૂટ પાણી આવક થતાંની સાથે પાણી વહી ગયું. છતાં તંત્રની આંખ ઉઘડી નથી. હાલ પાણીના સંગ્રહ માટે તળાવની 30 ફૂટની ઉંચાઇ છે. પણ લીકેજ થયુ હોવાથી પાણીનો સંગ્રહ થયો નથી.

આ પણ વાંચો: VIDEO: AMCના સાબરમતી નદીના સફાઈ અભિયાનની ખુલી પોલ, AMCએ જ ગટરનું પાણી ટ્રીટ કર્યા વિના નદીમાં ઠાલવ્યું

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article