પોરબંદર ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત

|

May 09, 2019 | 9:24 AM

પોરબંદરની ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી છોડાતા પ્રદૂષિત પાણીને કારણે હજારો માછલીઓના મોત થયા છે. આ પહેલા પણ અનેક વખત આ વિસ્તારમાં માછલીઓના મૃતદેહ મળી આવવાના બનાવો સામે આવ્યા છે. આ વિસ્તારની નજીક ફેકટરીમાંથી પ્રોસેસીગ કરેલું પાણી છોડવામાં આવે છે. TV9 Gujarati Web Stories View more 3 વર્ષમાં આપ્યું […]

પોરબંદર ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત

Follow us on

પોરબંદરની ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી છોડાતા પ્રદૂષિત પાણીને કારણે હજારો માછલીઓના મોત થયા છે.

આ પહેલા પણ અનેક વખત આ વિસ્તારમાં માછલીઓના મૃતદેહ મળી આવવાના બનાવો સામે આવ્યા છે. આ વિસ્તારની નજીક ફેકટરીમાંથી પ્રોસેસીગ કરેલું પાણી છોડવામાં આવે છે.

TV9 Gujarati

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

જેથી આટલી મોટી સંખ્યામાં માછલીના મોતનું કારણ દરિયાઈ પ્રદૂષણ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને લઈને પર્યાવરણ પ્રેમીઓમા રોષ જોવા મળી રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article