લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા કરીને વેપાર ધંધાનો કર્યો પ્રારંભ

|

Nov 19, 2020 | 1:40 PM

લાભ પાંચમના આજના દિવસે અમદાવાદમાં વેપારીઓએ પૂજન કરીને મુહૂર્ત કર્યા. જે લોકો વેપારીઓ છે તેમના માટે આખું વર્ષ સારું જાય તે માટે આજથી વેપાર ધંધાનો પ્રારંભ કરે છે. આજે જે જગ્યા પર પૂજા પણ કરવામાં આવી ત્યાં પણ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું હતું.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા કરીને વેપાર ધંધાનો કર્યો પ્રારંભ

Follow us on

લાભ પાંચમના આજના દિવસે અમદાવાદમાં વેપારીઓએ પૂજન કરીને મુહૂર્ત કર્યા. જે લોકો વેપારીઓ છે તેમના માટે આખું વર્ષ સારું જાય તે માટે આજથી વેપાર ધંધાનો પ્રારંભ કરે છે. આજે જે જગ્યા પર પૂજા પણ કરવામાં આવી ત્યાં પણ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું હતું.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article