AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના ધોલાઈ બંદરે માછીમારોને વાવાઝોડાની સ્થિતિ જણાતા તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે. અને સાવચેતીના ભાગરૂપે માછીમારી કરવા જવાનું ટાળી રહ્યા છે.  આ પણ વાંચોઃ હરિયાણામાં JJP […]

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી
| Updated on: Oct 26, 2019 | 8:31 AM
Share

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના ધોલાઈ બંદરે માછીમારોને વાવાઝોડાની સ્થિતિ જણાતા તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે. અને સાવચેતીના ભાગરૂપે માછીમારી કરવા જવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

‘ક્યાર’ વાવાઝોડાના પગલે દરિયામાં તીવ્ર મોજા ઉછળી રહ્યા છે. ત્યારે તેના થકી નુકસાની પણ સામે આવી રહી છે. ઉનાના સૈયદ રાજપરા નજીક દરીયામાં બે બોટે જળ સમાધી લીધી છે. જો કે સદનસીબે અન્ય બોટના ખલાસીઓએ બચાવ કામગીરી કરી બોટના ખલાસીઓનો બચાવ કર્યો હતો. દરિયાનું પાણી બોટમાં ભરાતા બોટે જળસમાધી લીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">