નવરાત્રીમાં રમઝટ પર રોક, કિંજલ દવેએ સરકારના નિર્ણયને આવકાર્યો

ગુજરાતમાં આ વખતે ગરબા ન યોજવાનો સરકારે નિર્ણય લીધો છે, જેને ગાયક કલાકાર કિંજલ દવેએ પણ આવકાર્યો છે. કિંજલ દવેએ ટીવીનાઈન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે તેઓ ટેક્નોલોજીના માધ્યમથી લોકો સુધી પહોંચશે. આ વખતે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરાશે. કિંજલ દવેએ લોકોને સંદેશ પાઠવ્યો કે, તેઓ ટીવીનાઈનના માધ્યમથી નવરાત્રી દરમિયાન વર્ચ્યુઅલ ગરબાની મજા માણી […]

નવરાત્રીમાં રમઝટ પર રોક, કિંજલ દવેએ સરકારના નિર્ણયને આવકાર્યો
Follow Us:
| Updated on: Oct 09, 2020 | 8:17 PM

ગુજરાતમાં આ વખતે ગરબા ન યોજવાનો સરકારે નિર્ણય લીધો છે, જેને ગાયક કલાકાર કિંજલ દવેએ પણ આવકાર્યો છે. કિંજલ દવેએ ટીવીનાઈન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે તેઓ ટેક્નોલોજીના માધ્યમથી લોકો સુધી પહોંચશે. આ વખતે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરાશે. કિંજલ દવેએ લોકોને સંદેશ પાઠવ્યો કે, તેઓ ટીવીનાઈનના માધ્યમથી નવરાત્રી દરમિયાન વર્ચ્યુઅલ ગરબાની મજા માણી શકશે.

આ પણ વાંચો: પ્રેમલગ્ન બાદ યુવકે કલેકટર પાસે કરી ઈચ્છા મૃત્યુની માગ! કારણ જાણી તમે ચોકી જશો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">