Gujarati NewsGujaratKheduto dvara nharat bandh na elan ma bhartiya kisansangh nahijodaay
ખેડુતો દ્વારા આપવામાં આવેલા ભારતબંધનાં એલાનમાં ભારતીય કિસાન સંઘ નહી જોડાય, કાર્યકરોને પણ દુર રહેવા કરી અપીલ
ખેડુતો દ્વારા આપવામાં આવેલા ભારતબંધનાં એલાનમાં ભારતીય કિસાન સંઘ નહી જોડાય. ભારતી. કિસાન સંઘે બંધનાં એલાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની સાથે જોડાયેલા કાર્યકરોને બણ બંધથી દુર રહેવા માટે અપીલ કરી છે. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ […]
Follow us on
ખેડુતો દ્વારા આપવામાં આવેલા ભારતબંધનાં એલાનમાં ભારતીય કિસાન સંઘ નહી જોડાય. ભારતી. કિસાન સંઘે બંધનાં એલાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની સાથે જોડાયેલા કાર્યકરોને બણ બંધથી દુર રહેવા માટે અપીલ કરી છે.