Kheda: ડાકોરમાં હોળી-ધૂળેટી પર્વે પદયાત્રીઓનો જમાવડો, જય રણછોડ માખણચોરના નાદથી ભક્તિમય ઉજવણી

ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વહીવટી તંત્ર દ્વારા બંધ રખાયો હતો, પરંતુ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક, સામાજિક મેળાઓની મંજૂરી આપવામાં આવતા ભાવિક ભક્તોમાં આનંદ છે. ત્યારે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા ડાકોરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Kheda: ડાકોરમાં હોળી-ધૂળેટી પર્વે પદયાત્રીઓનો જમાવડો, જય રણછોડ માખણચોરના નાદથી ભક્તિમય ઉજવણી
Kheda: A gathering of pedestrians on the eve of Holi-Dhuleti in Dakor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 7:57 PM

Kheda: ડાકોરમાં (Dakor) હોળી, ધૂળેટી (Holi) નિમિત્તે લાખોની સંખ્યામાં પદયાત્રીકો ધોળી ધજા સાથે રાજાધિરાજના દરબારમાં આવી શીશ નમાવે છે. આ વખતે પૂનમ અને ધૂળેટી બન્ને એકજ દિવસે હોવાથી ચૌદસથી ભક્તોએ ડાકોરમાં ધામા નાખી દીધા છે. ‘ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે’ના નાદ ગૂંજી ઉઠયા છે.ચૌદસ નિમિત્તે આજે નિત્યક્રમ મુજબ ભગવાનના દર્શન ભકતો માટે ખુલ્લા મૂકાયા છે.

જેમાં સવારે 5:05થી 7:30 સુધી મંગળા દર્શન, 8:05થી 1:30 શ્રૃંગારભોગ દર્શન, 2:05થી 5:30 રાજભોગ દર્શન, સાંજે 6:05થી 8 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન અને 8:20થી શયનસેવા થઈ સખડી ભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે. ચૌદસ નિમિત્તે સવારે 5:05થી 7:30 સુધી મંગળા દર્શન, 8:05થી 1:30 શ્રૃંગારભોગ દર્શન, 2:05થી 5:30 રાજભોગ દર્શન, સાંજે 6:05થી 8 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન અને 8:20થી શયનસેવા થઈ સખડી ભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે.

ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં ધાણી ખજૂરનો ભોગ પણ ધરાવવામાં આવશે. પ્રશાસન દ્વારા ઠાકોરજીના દર્શન માટે નગરમાં એલીઈડી વોલ તેમજ પ્રોજેક્ટર દ્વારા મંદિર બહાર જુદી જુદી પાંચ સ્થળોએ વ્યવસ્થા કરેલ છે. જેથી ભક્તો મંદિર બહાર રહીને પણ શ્રીજીના વ્યવસ્થિત દર્શન કરી શકશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વહીવટી તંત્ર દ્વારા બંધ રખાયો હતો, પરંતુ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક, સામાજિક મેળાઓની મંજૂરી આપવામાં આવતા ભાવિક ભક્તોમાં આનંદ છે. ત્યારે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા ડાકોરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે.

દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે.અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી/ઠાકોરનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ. ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને નાસ્યા, જેથી ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખાય છે.

આ પણ વાંચો : Ahmedabad: ગુજરાતના જાણીતા ક્લાસિકલ ડાન્સર અને કોરિયોગ્રાફર બીના મહેતાના નૃત્યોની, જુઓ તસ્વીરો

આ પણ વાંચો : Amreli: સરકારની વિકાસની વાતો વચ્ચે એસટી વિહોણા ગામડા, જાણો જિલ્લાના કયા ગામમાં હજુ સુધી ક્યારેય બસ આવી જ નથી

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">