શરદ પૂર્ણિમાથી ખુલશે ડાકોરનું મંદિર, ઑનલાઇન બુકિંગના આધારે કરાવવામાં આવશે દર્શન

|

Oct 28, 2020 | 7:59 PM

શરદ પૂર્ણિમાથી ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે, કોરોનાના કારણે 6 મહિનાથી ડાકોરનું રણછોડરાયજીનું મંદિર બંધ હતું.જે હવે શરદ પૂનમથી ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મુકવામાં આવશે. કોવિડ-19ની તમામ ગાઇડલાઇન્સને ધ્યાને રાખી મંદિર ખોલવામાં આવશે. મંદિરમાં દર્શન માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે અને બુકિંગના આધારે રોજના 11,000 ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન […]

શરદ પૂર્ણિમાથી ખુલશે ડાકોરનું મંદિર, ઑનલાઇન બુકિંગના આધારે કરાવવામાં આવશે દર્શન

Follow us on

શરદ પૂર્ણિમાથી ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે, કોરોનાના કારણે 6 મહિનાથી ડાકોરનું રણછોડરાયજીનું મંદિર બંધ હતું.જે હવે શરદ પૂનમથી ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મુકવામાં આવશે. કોવિડ-19ની તમામ ગાઇડલાઇન્સને ધ્યાને રાખી મંદિર ખોલવામાં આવશે. મંદિરમાં દર્શન માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે અને બુકિંગના આધારે રોજના 11,000 ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:55 pm, Wed, 28 October 20

Next Article