શરદ પૂર્ણિમાથી ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે, કોરોનાના કારણે 6 મહિનાથી ડાકોરનું રણછોડરાયજીનું મંદિર બંધ હતું.જે હવે શરદ પૂનમથી ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મુકવામાં આવશે. કોવિડ-19ની તમામ ગાઇડલાઇન્સને ધ્યાને રાખી મંદિર ખોલવામાં આવશે. મંદિરમાં દર્શન માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે અને બુકિંગના આધારે રોજના 11,000 ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન […]
Follow us on
શરદ પૂર્ણિમાથી ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે, કોરોનાના કારણે 6 મહિનાથી ડાકોરનું રણછોડરાયજીનું મંદિર બંધ હતું.જે હવે શરદ પૂનમથી ભક્તો માટે ફરી એક વખત ખુલ્લું મુકવામાં આવશે. કોવિડ-19ની તમામ ગાઇડલાઇન્સને ધ્યાને રાખી મંદિર ખોલવામાં આવશે. મંદિરમાં દર્શન માટે ઑનલાઇન બુકિંગ કરાવવું પડશે અને બુકિંગના આધારે રોજના 11,000 ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે.