Gujarati NewsGujaratKaartiki purnima ne lai ne aaje ambaji mandir darshnarthio maate khullu mukvama aavyu bhakto ni paankhi haajri vacche karai aarti
કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોની પાંખી હાજરી વચ્ચે કરાઈ પૂજન આરતી
કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જો કે આજે પણ ભક્તોની સંખ્યા ઘણી જુજ જોવા મળી હતી. કોરોનાને લઈને ભક્તો ઓછા દેખાઈ રહ્યા છે. સવરે આરતીનો લાભ ભક્તો દ્વારા લેવામાં આવ્યો હતો. જણાવવું રહ્યું કે દેવદિવાળી એ મોટી સંખ્યામાં અહી લોકો દર્શન માટે આવતા હોય છે. Web Stories […]
Follow us on
કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જો કે આજે પણ ભક્તોની સંખ્યા ઘણી જુજ જોવા મળી હતી. કોરોનાને લઈને ભક્તો ઓછા દેખાઈ રહ્યા છે. સવરે આરતીનો લાભ ભક્તો દ્વારા લેવામાં આવ્યો હતો. જણાવવું રહ્યું કે દેવદિવાળી એ મોટી સંખ્યામાં અહી લોકો દર્શન માટે આવતા હોય છે.