કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોની પાંખી હાજરી વચ્ચે કરાઈ પૂજન આરતી

|

Nov 30, 2020 | 11:45 AM

કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જો કે આજે પણ ભક્તોની સંખ્યા ઘણી જુજ જોવા મળી હતી. કોરોનાને લઈને ભક્તો ઓછા દેખાઈ રહ્યા છે. સવરે આરતીનો લાભ ભક્તો દ્વારા લેવામાં આવ્યો હતો. જણાવવું રહ્યું કે દેવદિવાળી એ મોટી સંખ્યામાં અહી લોકો દર્શન માટે આવતા હોય છે.   Web Stories […]

કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું, ભક્તોની પાંખી હાજરી વચ્ચે કરાઈ પૂજન આરતી

Follow us on

કાર્તિકી પૂર્ણિમાને લઈને આજે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જો કે આજે પણ ભક્તોની સંખ્યા ઘણી જુજ જોવા મળી હતી. કોરોનાને લઈને ભક્તો ઓછા દેખાઈ રહ્યા છે. સવરે આરતીનો લાભ ભક્તો દ્વારા લેવામાં આવ્યો હતો. જણાવવું રહ્યું કે દેવદિવાળી એ મોટી સંખ્યામાં અહી લોકો દર્શન માટે આવતા હોય છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article