મધ્યપ્રદેશનું દંગલ: જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં જોડાશે

|

Oct 05, 2020 | 1:05 PM

મધ્યપ્રદેશના રાજકારણમાં આજનો દિવસ એક મોટો દિવસ સાબિત થઈ શકે છે. કોંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેસરિયો ખેસ ધારણ કરશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર સંકટમાં આવી ગઈ છે. કેમ કે જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે સાથે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસથી છેડો ફાડી દીધો છે. આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં […]

મધ્યપ્રદેશનું દંગલ: જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં જોડાશે

Follow us on

મધ્યપ્રદેશના રાજકારણમાં આજનો દિવસ એક મોટો દિવસ સાબિત થઈ શકે છે. કોંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેસરિયો ખેસ ધારણ કરશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર સંકટમાં આવી ગઈ છે. કેમ કે જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે સાથે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસથી છેડો ફાડી દીધો છે.

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, રાજસ્થાનમાં સર્જાયું ઇન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, ગઈકાલે પીએમ મોદી અને અમિત શાહ સાથે બેઠક યોજ્યા બાદ સિંધિયાએ સોનિયા ગાંધીને રાજીનામું મોકલ્યું હતું. જેની સાથે જ કોંગ્રેસના નેતાઓએ મહારાજ સામે મોરચો ખોલી દીધો હતો. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે સિંધિયા લાંબા સમયથી પક્ષને નુકસાન પહોંચાડી રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:38 am, Wed, 11 March 20

Next Article