Junagadh : મગફળીના નવા સંશોધિત બિયારણથી ખેડૂતોને થશે અનેક ફાયદા, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયી

ખેડૂતો પણ ખેતીમાં અવનવા સંશોધન કરતા રહે છે. જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન(Junagadh Central Agricultural Peanut Research ) દ્વારા ગિરનાર 4 અને ગિરનાર 5ની શોધ કરવામાં આવી હતી.

Junagadh : મગફળીના નવા સંશોધિત બિયારણથી ખેડૂતોને થશે અનેક ફાયદા, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયી
મગફળીની 2 નવી જાતનું સંશોધન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 9:38 AM

ખેતીમાં પણ અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે. જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન (Junagadh Central Agricultural Peanut Research ) દ્વારા નવી મગફળી બિયારણની જાતનું સંશોધન કરવામાં આવ્યું હતું. 2011થી આ બિયારણનું સંશોધન કરવામાં આવતું હતું. કેન્દ્ર સરકારે 2020માં આ સંશોધનને મંજૂરી આપી હતી.

જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન દ્વારા નવી મગફળી બિયારણની જાત ગિરનાર 4 અને ગિરનાર 5ની શોધ કરવામાં આવી હતી. ગિરનાર 4 અને ગિરનાર 5 મગફળીનું પરીક્ષણ 2011થી ચાલી રહ્યું હતું. આ બાદ 2019માં આ બિયારણને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. આ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 2020માં આ બિયારણને મંજૂરી આપી હતી. આ બાદ દેશના છ રાજ્યોમાં બિયારણ ટ્રાયલ માટે મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ ટ્રાયલમાં સફળતા મળતા આગામી દિવસોમાં ખેડૂતોને નવી મગફળીનું બિયારણ મળશે. આ મગફળી સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગિરનાર 4 અને ગિરનાર 5 નામના મગફળીની ખાસ ખાસિયત એ છે કે આ મગફળીમાં ઓલિક એસિડ 80 ટકા છે. સામાન્ય મગફળીમાં ઓલિક એસિડ 40 ટકા છે. ગિરનાર 4 અને ગિરનાર 5 મગફળીનું તેલ ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ શરીરમાંથી ઘટાડી દે છે. આ મગફળીનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે.

આ મગફળીના બિયારણમાં ઓલિક એસિડ અને લીલોનીક એસિડનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. તેને લઈ આ મગફળી બિયારણને તમે લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે તો બગડવાની શકયતા ઓછી રહે છે. આ મગફળીથી વિદેશ એક્સપોર્ટનું પ્રમાણ પણ વધારી શકાય છે. આ મગફળી માર્કેટ માં આવવાથી ભારત દેશમાં ડિમાન્ડ વધશે અને વધુ નિકાસ કરી શકાશે. ખેડૂતો વધુ આ મગફળીનું ઉત્પાદન કરશે અને વધુ ભાવ મળશે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય ડિમાન્ડ પણ વધશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">