જૂનાગઢ: ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે નોંધાયો ગુનો

|

Apr 01, 2020 | 2:26 PM

જૂનાગઢમાં ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ધર્મેશ લાખાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. કોર્પોરેટરના ઘરે અનાજ મળતું હોવાની ખોટી માહિતી ફેલાવવાનો ગુનો નોંધાયો છે. અફવાના કારણે કોર્પોરેટરોના ઘર સામે લાઈનો લાગી હતી. પોલીસ ઝડપી લે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયા. આ પણ વાંચો: વીજદરને લઈને આવ્યા […]

જૂનાગઢ: ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે નોંધાયો ગુનો

Follow us on

જૂનાગઢમાં ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ધર્મેશ લાખાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. કોર્પોરેટરના ઘરે અનાજ મળતું હોવાની ખોટી માહિતી ફેલાવવાનો ગુનો નોંધાયો છે. અફવાના કારણે કોર્પોરેટરોના ઘર સામે લાઈનો લાગી હતી. પોલીસ ઝડપી લે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયા.

આ પણ વાંચો: વીજદરને લઈને આવ્યા સારા સમાચાર, BPL કાર્ડ ધારક ગ્રાહકોને વીજદરમાં મળશે રાહત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article