જૂનાગઢના માંગરોળ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરીયો ન ખેડવા સૂચના

|

Nov 22, 2020 | 6:08 PM

જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.   Web […]

જૂનાગઢના માંગરોળ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરીયો ન ખેડવા સૂચના

Follow us on

જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

Next Article