જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. Web […]
Follow us on
જુનાગઢના માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઇ છે. માંગરોળ બંદર ઉપર માછીમારી કરવા ગયેલી બોટને પરત બોલાવવાનું શરૂ કરાયું છે. બોટોને નજીકના બંદર પર ખસી જવા સૂચના અપાઇ છે. વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ-2 લગાવાયું છે.દરિયામાં ડિપ્રેશનને પગલે માછીમારોને હાલ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.