સતાધાર ગાદીના મહંત જીવરાજ બાપુ દેવ થયા છે. જીવરાજ બાપુ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ ગઈકાલે તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. સતાધારમાં આસ્થા રાખતા તમામ ભક્તો માટે આ દુઃખનો સમય છે. આ પણ વાંચોઃ દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ જહુર ખય્યામ હાશમી સાહેબનું 92 વર્ષની ઉંમરે નિધન, ઉમરાવ […]
Follow us on
સતાધાર ગાદીના મહંત જીવરાજ બાપુ દેવ થયા છે. જીવરાજ બાપુ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ ગઈકાલે તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. સતાધારમાં આસ્થા રાખતા તમામ ભક્તો માટે આ દુઃખનો સમય છે.