વિસાવદર સતાધાર ધામના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા

|

Aug 19, 2019 | 6:20 PM

સતાધાર ગાદીના મહંત જીવરાજ બાપુ દેવ થયા છે. જીવરાજ બાપુ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ ગઈકાલે તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. સતાધારમાં આસ્થા રાખતા તમામ ભક્તો માટે આ દુઃખનો સમય છે. આ પણ વાંચોઃ દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ જહુર ખય્યામ હાશમી સાહેબનું 92 વર્ષની ઉંમરે નિધન, ઉમરાવ […]

વિસાવદર સતાધાર ધામના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા

Follow us on

સતાધાર ગાદીના મહંત જીવરાજ બાપુ દેવ થયા છે. જીવરાજ બાપુ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ ગઈકાલે તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. સતાધારમાં આસ્થા રાખતા તમામ ભક્તો માટે આ દુઃખનો સમય છે.

આ પણ વાંચોઃ દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ જહુર ખય્યામ હાશમી સાહેબનું 92 વર્ષની ઉંમરે નિધન, ઉમરાવ જાન ફિલ્મ માટે મળ્યો હતો એવોર્ડ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

93 વર્ષની ઉંમરે મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા છે. સતાધાર ખાતે આવતીકાલે તેમના દેહના અંતિમ દર્શન કરવા તમામ ભક્તો પહોંચશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article