જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ, ઓજત, ભાદર અને સરસ્વતી નદીના પાણી ઘેડ પંથક સુધી ફરી વળ્યા

|

Sep 29, 2019 | 1:03 PM

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓજત, ભાદર અને સરસ્વતી નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. જેને કારણે માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક ગામોમાં મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રોચક VIDEO જોવા […]

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ, ઓજત, ભાદર અને સરસ્વતી નદીના પાણી ઘેડ પંથક સુધી ફરી વળ્યા
junagadh rain

Follow us on

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓજત, ભાદર અને સરસ્વતી નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. જેને કારણે માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક ગામોમાં મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટાચૂંટણીઃ લુણાવાડા બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ કર્યું જાહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article