જૂનાગઢ: કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રામભરોસે હોવાની ચોંકાવનારી માહિતી આવી સામે

|

Feb 08, 2020 | 1:23 PM

જૂનાગઢના કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રામભરોસે હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નાયબ કલેક્ટર દ્વારા નેગેટિવ રિપોર્ટ આપ્યા બાદ મગફળી જર્જરીત ગોડાઉનમાં રાખવામાં આવી છે. જેની તપાસ કરતા ખબર પડી કે આ ટેકાના ભાવની ખરીદેલી મગફળી તાલાળાની છે. કેશોદમાં ખેડૂત અગ્રણી દ્વારા ચેકીંગ કરાતા બેદરકારીનો ભાંડો ફૂટ્યો છે. જેથી ખેડૂત અગ્રણી દ્વારા પુરવઠા અધિકારીને […]

જૂનાગઢ: કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રામભરોસે હોવાની ચોંકાવનારી માહિતી આવી સામે

Follow us on

જૂનાગઢના કેશોદમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રામભરોસે હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નાયબ કલેક્ટર દ્વારા નેગેટિવ રિપોર્ટ આપ્યા બાદ મગફળી જર્જરીત ગોડાઉનમાં રાખવામાં આવી છે. જેની તપાસ કરતા ખબર પડી કે આ ટેકાના ભાવની ખરીદેલી મગફળી તાલાળાની છે. કેશોદમાં ખેડૂત અગ્રણી દ્વારા ચેકીંગ કરાતા બેદરકારીનો ભાંડો ફૂટ્યો છે. જેથી ખેડૂત અગ્રણી દ્વારા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી છે. લાખોની ટેકાના ભાવની મગફળી જર્જરીત ગોડાઉનમાં પડી છે, ત્યારે સવાલ એ થાય છે કે જો આ મગફળીમાં કોઇ ગોલમાલ થશે તો જવાબદારી કોણ લેશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં થશે કોરોના વાઈરસનો ટેસ્ટ, બીજે મેડિકલ કોલેજમાં શરૂ કરાશે ટેસ્ટિંગ લેબ

Next Article