જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટયાર્ડમાં સ્ટાફ હાજર જ ન હોવાથી ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતો 2 દિવસથી અહીં લાઈનમાં ઉભા છે. પરંતુ હજુ સુધી તેમની મગફળીની ખરીદી કરાઈ નથી. પુરવઠા નિગમના કર્મચારીઓની ગેજહાજરીથી જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. આ પણ […]
Follow us on
જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટયાર્ડમાં સ્ટાફ હાજર જ ન હોવાથી ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતો 2 દિવસથી અહીં લાઈનમાં ઉભા છે. પરંતુ હજુ સુધી તેમની મગફળીની ખરીદી કરાઈ નથી. પુરવઠા નિગમના કર્મચારીઓની ગેજહાજરીથી જગતનો તાત હેરાન થઈ રહ્યો છે.