જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી

|

Dec 26, 2019 | 11:40 AM

જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટયાર્ડમાં સ્ટાફ હાજર જ ન હોવાથી ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતો 2 દિવસથી અહીં લાઈનમાં ઉભા છે. પરંતુ હજુ સુધી તેમની મગફળીની ખરીદી કરાઈ નથી. પુરવઠા નિગમના કર્મચારીઓની ગેજહાજરીથી જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. આ પણ […]

જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી

Follow us on

જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટયાર્ડમાં સ્ટાફ હાજર જ ન હોવાથી ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતો 2 દિવસથી અહીં લાઈનમાં ઉભા છે. પરંતુ હજુ સુધી તેમની મગફળીની ખરીદી કરાઈ નથી. પુરવઠા નિગમના કર્મચારીઓની ગેજહાજરીથી જગતનો તાત હેરાન થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલય ગેરરીતિ કેસમાં એક નવો ખુલાસો, આરોપી સંચાલક ફારૂક કુરેશી ભાજપનો કાર્યકર: કોંગ્રેસ

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article