JNUના વિદ્યાર્થીઓએ સુરતના યુવાનો પાસેથી શીખ લેવી જોઈએ: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે છે. ડુમ્મસ ખાતે ચાલી રહેલા દરિયા કિનારાની સફાઈ અભિયાનમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જોડાયા હતા અને ક્લિન બીચ કાર્યક્રમ અંતર્ગત ફ્લેગ ઓફ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતાં. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો ત્યારે વિશ્વ […]

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે છે. ડુમ્મસ ખાતે ચાલી રહેલા દરિયા કિનારાની સફાઈ અભિયાનમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જોડાયા હતા અને ક્લિન બીચ કાર્યક્રમ અંતર્ગત ફ્લેગ ઓફ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે વિશ્વ યુવા દિવસ નિમિત્તે સ્મૃતિ ઈરાનીએ JNUને લઈને નિવેદન આપતાં જણાવ્યું કે JNUના વિદ્યાર્થીઓ ડ્રીસ્ટ્રકશન કરી રહ્યા છે. JNUના વિદ્યાર્થીઓએ સુરત પાસે શીખ લેવી જોઈએ અને દેશના મહત્વના મુદ્દા પર કેવી રીતે કામ થાય છે તે શીખવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

