મગફળીના પાકનું બેસણું! જેતપુરના ખેડૂતોનો અનોખો વિરોધ, મગફળીના પાકની કરી અંતિમ વિધી

|

Sep 18, 2020 | 7:51 PM

અતિવૃષ્ટિથી ખેડૂતોને રાતા પાણીએ રોવા વારો આવ્યો છે, ત્યારે સર્વેના નામે ચાલતા તિકડમ સામે રાજકોટના જેતપુરના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રગટ કર્યો. ખેડૂતોએ ખેતરમાં મરી ગયેલા મગફળીના પાકની અંતિમ વિધી કરી અને મગફળીના પાકનું બેસણું યોજ્યું. ખેડૂતોની ફરિયાદ છે કે, સરકાર સર્વેની વાતો માત્ર કાગળ પર છે અને આજદીન સુધી એકપણ અધિકારી સર્વે માટે ફરક્યો […]

મગફળીના પાકનું બેસણું! જેતપુરના ખેડૂતોનો અનોખો વિરોધ, મગફળીના પાકની કરી અંતિમ વિધી

Follow us on

અતિવૃષ્ટિથી ખેડૂતોને રાતા પાણીએ રોવા વારો આવ્યો છે, ત્યારે સર્વેના નામે ચાલતા તિકડમ સામે રાજકોટના જેતપુરના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રગટ કર્યો. ખેડૂતોએ ખેતરમાં મરી ગયેલા મગફળીના પાકની અંતિમ વિધી કરી અને મગફળીના પાકનું બેસણું યોજ્યું. ખેડૂતોની ફરિયાદ છે કે, સરકાર સર્વેની વાતો માત્ર કાગળ પર છે અને આજદીન સુધી એકપણ અધિકારી સર્વે માટે ફરક્યો નથી. સરકાર ખેડૂતોને ભ્રિમિત કરવાનું બંધ કરી અને સીધી સહાય ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવે તેવી માગ કરાઇ. જેતપુર પંથકમાં ભારે વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, આવતીકાલથી પૂર્વથી પશ્ચિમમાં દોડાવાશે AMTS અને BRTS બસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:24 pm, Wed, 9 September 20

Next Article