નરેશ કનોડિયાના અવસાન અંગે જે ડી મજેઠીયા, કિર્તીદાન ગઢવીએ વ્યક્ત કર્યો શોક

|

Oct 27, 2020 | 1:39 PM

કોરોના વાયરસના કારણે 77 વર્ષની વયે ગુજરાતી મેગા-સ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. ત્યારે નેતાઓથી લઇ અભિનેતા સૌ કોઇ નરેશ કનોડિયાના અવસાનને લઇ શોક વ્યક્ત કરી રહ્યા છે. જે ડે મજેઠીયાએ અકલ્પનીય અને આધાતજનક બનાવ ગણાવ્યો છે. તો કિર્તીદાન ગઢવીએ, ગુજરાતી ફિલ્મક્ષેત્રને ન પુરાય તેવી ખોટ વર્ણવી હતી.  નરેશ કનોડિયાના અવસાનને લઇ ગુજરાતી ગાયક કિર્તીદાન […]

નરેશ કનોડિયાના અવસાન અંગે જે ડી મજેઠીયા, કિર્તીદાન ગઢવીએ વ્યક્ત કર્યો શોક

Follow us on

કોરોના વાયરસના કારણે 77 વર્ષની વયે ગુજરાતી મેગા-સ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. ત્યારે નેતાઓથી લઇ અભિનેતા સૌ કોઇ નરેશ કનોડિયાના અવસાનને લઇ શોક વ્યક્ત કરી રહ્યા છે. જે ડે મજેઠીયાએ અકલ્પનીય અને આધાતજનક બનાવ ગણાવ્યો છે. તો કિર્તીદાન ગઢવીએ, ગુજરાતી ફિલ્મક્ષેત્રને ન પુરાય તેવી ખોટ વર્ણવી હતી.  નરેશ કનોડિયાના અવસાનને લઇ ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવી તેમજ અભિનેતા, નિર્માતા નરેશ કનોડિયાના અવસાનને લઇ દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે 44 વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ, કોરોના વાયરસના સંક્રમણના કારણે નરેશ કનોડિયાનું અવસાન થયું છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 1:39 pm, Tue, 27 October 20

Next Article