જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને રહેવા માટે મકાન તો મળ્યું છે. પરંતુ તેમાં પાયાની સુવિધા ન હોવાથી લોકો પરેશાન છે. આવાસમાં ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે ગટરનું પાણી આવાસની આસપાસના વિસ્તારમાં વહી રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પગલા ન લેવાતા લોકોની મુશ્કેલી વધી છે. Web Stories View […]
Follow us on
જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને રહેવા માટે મકાન તો મળ્યું છે. પરંતુ તેમાં પાયાની સુવિધા ન હોવાથી લોકો પરેશાન છે. આવાસમાં ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે ગટરનું પાણી આવાસની આસપાસના વિસ્તારમાં વહી રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પગલા ન લેવાતા લોકોની મુશ્કેલી વધી છે.