સુરતની લાજપોર જેલમાં એક કેદીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. હત્યાના કેસના આરોપીએ અચાનક આપઘાતનું પલગું ઉઠાવ્યું. મોહમ્મદ આસિફ નામના આરોપીએ જેલમાં જ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પણ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો