સુરતમાં આ વ્યક્તિ પાસે છે એવો પથ્થર કે, જેની એક તરફ ૐ અને બીજી તરફ છે શ્રીગણેશજીની પ્રતિમા

|

Sep 10, 2019 | 1:40 PM

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરુર નથી. જી હાં આ વાત કોઈએ સાચી જ કરી છે. જો તમારી શ્રદ્ધા હોય તો તમને પથ્થરમાં પણ ભગવાન દેખાઈ શકે છે. સુરતના ડાયમંડ વેપારી કનુભાઈ આસોદરિયા પાસે એક એવો અમૂલ્ય સ્ટોન છે. જેની એક તરફ ૐનો આકાર દેખાય છે. બીજી તરફ શ્રીગણેશ.આ અમૂલ્ય સ્ટોન 618.27 કેરેટનો છે. જે […]

સુરતમાં આ વ્યક્તિ પાસે છે એવો પથ્થર કે, જેની એક તરફ ૐ અને બીજી તરફ છે શ્રીગણેશજીની પ્રતિમા

Follow us on

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરુર નથી. જી હાં આ વાત કોઈએ સાચી જ કરી છે. જો તમારી શ્રદ્ધા હોય તો તમને પથ્થરમાં પણ ભગવાન દેખાઈ શકે છે. સુરતના ડાયમંડ વેપારી કનુભાઈ આસોદરિયા પાસે એક એવો અમૂલ્ય સ્ટોન છે. જેની એક તરફ ૐનો આકાર દેખાય છે. બીજી તરફ શ્રીગણેશ.આ અમૂલ્ય સ્ટોન 618.27 કેરેટનો છે. જે જયપુરની જીજેઈપીસી જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા પ્રમાણિત પણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચોઃ નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કનુભાઈ આસોદરિયા માટે આ સ્ટોન બહુ મૂલ્ય ધરાવે છે. તેની કિંમત તેઓ આંકતા નથી. કારણ કે શ્રદ્ધાને કોઈ મૂલ્યમાં તોલી શકાય તેમ નથી. કનુભાઈ પાસે આવા બીજા પણ સ્ટોન અને ડાયમંડ જે જેમાં શ્રીગણેશની પ્રતિકૃતિના દર્શન કરી શકાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Next Article