ગુજરાતમાં 24 કલાકમાં નવા 495 કોરોના કેસ નોંધાયા, 31 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

|

Sep 28, 2020 | 3:21 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા છે.  અમદાવાદમાં કોરોના વાઈરસના સૌથી વધારે 327 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના નવા 77 કેસ જ્યારે વડોદરામાં નવા 27 કેસ નોંધાયા છે.  કોરોના વાઈરસના લીધે 31 લોકોના મોત થયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

ગુજરાતમાં 24 કલાકમાં નવા 495 કોરોના કેસ નોંધાયા, 31 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

Follow us on

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા છે.  અમદાવાદમાં કોરોના વાઈરસના સૌથી વધારે 327 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના નવા 77 કેસ જ્યારે વડોદરામાં નવા 27 કેસ નોંધાયા છે.  કોરોના વાઈરસના લીધે 31 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  રાત્રિના કર્ફ્યુના નિયમમાં કેન્દ્ર સરકારે કર્યો ફેરફાર, જાણો ક્યાં વાહનોને આપી મંજૂરી?

રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 5645 થઈ 

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  કોરોના વાઈરસના લીધે સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 5645 સુધી પહોંચી ગઈ છે.  68 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 55777 દર્દીની હાલત સ્થિર છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 15501 દર્દીને રજા આપવામાં આવી છે.  અત્યારસુધીમાં ગુજરાતમાં કોરોના વાઈરસના લીધે 1416 લોકોના મોત થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:42 pm, Fri, 12 June 20

Next Article