ગુજરાતમાં આજે કોરોનાના નવા 12,131 કેસ નોંધાયા, 30ના મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 12,131 કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કારણે 30ના મોત થયાના અહેવાલો સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં જોકે ધીમેધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે જે રાહતની વાત છે. પરંતુ, કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. તે ચિંતાનો વિષય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:33 PM

ગુજરાતમાં (Gujarat) આજે કોરોનાના (corona) નવા 12,131 કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કારણે 30ના મોત (death) થયાના અહેવાલો સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં જોકે ધીમેધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે જે રાહતની વાત છે. પરંતુ, કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. તે ચિંતાનો વિષય છે.

રાજયમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. પરંતુ મૃત્યુઆંકમાં મોટો ઉછાળો નોંધાયો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 12131 નવા કેસ સામે આવ્યા. તો ત્રીજી લહેરમાં કોરોનાથી સૌથી વધુ 30 દર્દીના નિધન થયા. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 4046 કોરોના કેસ સામે આવ્યા તો 7 દર્દીઓના નિધન થયા. વડોદરા શહેરમાં કોરોનાના 1999 કેસ નોંધાયા.અને 3 દર્દીનાં મૃત્યુ થયા. જ્યારે રાજકોટ શહેરમાં 958 નવા કેસ સાથે 4 દર્દીના નિધન થયા. સુરત શહેરમાં સંક્રમણમાં મોટો ઘટાડો નોંધાયો. સુરત શહેરમાં કોરોનાના નવા 628 કેસ સામે આવ્યા. તો 1 દર્દીનું નિધન થયું. પાટણમાં 286 અને કચ્છમાં 206 કોરોના કેસ નોંધાયા. તો બનાસકાંઠા અને મહેસાણામાં 157 કોરોના દર્દી મળ્યાં. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં નવા કેસ કરતા વધારે 22070 દર્દી સાજા થયા. રાજ્યમાં હાલ કોરોનાના 1 લાખ 7 હજાર 915 એક્ટિવ કેસ છે. જે પૈકી વેન્ટીલેટર પરના દર્દી ઘટીને 297 થઈ ગયા છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને જોતા તમામ પ્રતિબંધો 4 ફેબ્રુઆરી સુધી યથાવત્ રાખ્યા છે.

ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસની સંખ્યા

 

આ પણ વાંચો : ગુજરાતના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફયૂનો અમલ 4થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે

આ પણ વાંચો : રાજકોટ: RMCની તિજોરીમાં વેરાની આવકમાં મોટું ગાબડું, સરકારી મિલકતનો 75.86 કરોડનો વેરો બાકી

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">