ગુજરાતમાં આજે કોરોનાના નવા 14,781 કેસ નોંધાયા, 21ના મોત

ગુજરાતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત છે. આજે પણ રાજયમાં કોરોનાના 14,781 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે કુલ 21ના મોત થયા છે. અને, કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો ચિંતાની બાબત બની ગઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 8:33 PM

ગુજરાતમાં કોરોના (CORONA) વિસ્ફોટની સ્થિતિ યથાવત છે. આજે પણ રાજયમાં કોરોનાના 14,781 નવા કેસ (Case) નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે કુલ 21ના મોત (Death) થયા છે. રાજયમાં આજે કોરોનાના કુલ 20829 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો રાજયમાં હાલ કોરોનાના એકટીવ કેસની સંખ્યા 1,28,192 છે. તો કોરોનાના 309 દર્દી વેન્ટીલેટર પર છે. જોકે, કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો ચિંતાની બાબત બની ગઇ છે.

ગુજરાતમાં જિલ્લાવાર કોરોના કેસોની સંખ્યા

રાજયમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં કેસ નોંધાયા છે. તો વડોદરામાં 3016 કેસ, સુરતમાં 1228, રાજકોટમાં 1235 કેસ, ગાંધીનગરમાં 746, ભાવનગરમાં 259 કેસ, જામનગરમાં 245, જૂનાગઢમાં 80 કેસ નોંધાયા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં મહેસાણામાં 403, કચ્છમાં 312, આણંદમાં 245 કેસ, પાટણમાં 230, ખેડામાં 200, ભરૂચમાં 158 કેસ, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં 136, નવસારીમાં 132 કેસ, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, પોરબંદરમાં 43 કેસ, દાહોદમાં 39, તાપીમાં 33, ગીરસોમનાથમાં 28 કેસ, ડાંગમાં 17, છોટાઉદેપુરમાં 9, નર્મદામાં 8કેસ, અરવલ્લીમાં 7, મહિસાગરમાં 4, બોટાદમાં 3કેસ નોંધાયા છે.

રાજયના આઠ મેટ્રો શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા

અમદાવાદ શહેરમાં 5248 કેસ, સુરત શહેરમાં 834 કેસ, વડોદરા શહેરમાં 2412 કેસ, રાજકોટ શહેરમાં 944 કેસ, જામનગર શહેરમાં 201 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસ, ગાંધીનગર શહેરમાં 544 કેસ, જુનાગઢ શહેરમાં 38 નવા કેસ નોંધાયા છે.

ગુજરાતના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોના કેસની સંખ્યા

આ પણ વાંચો : લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે અયોધ્યામાં કર્યો ‘મહામૃત્યુંજય જાપ’, સંતોએ PMને મળવા કરી વિનંતી

આ પણ વાંચો : Covishield અને Covaxinને ટૂંક સમયમાં બજારમાં લાવવાની મળી શકે છે મંજૂરી, જાણો કેટલી હશે કિંમત?

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">