Gujarati NewsGujaratIf any policeman dies on duty his family to get rs 25l compensation cm vijay rupani corona satark ma police karmachari nu avasan thase to parivar ne 25 lakh ni sahay malse cm rupani
કોરોના સર્તકમાં પોલીસ કર્મચારીનું અવસાન થશે તો પરિવારને 25 લાખની સહાય મળશે: CM રૂપાણી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે કોરોનાના સર્તકમાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. તે સિવાય મુખ્યપ્રધાને કહ્યું કે કોરોના વાયરસ અને પોઝિટીવ કેસોનો ગ્રાફ વધે તો માત્ર 4 મહાનગરોમાં નહીં, દરેક જિલ્લામાં 100 બેડ અને વેન્ટીલેશનની સુવિધાવાળી […]
Follow us on
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે કોરોનાના સર્તકમાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. તે સિવાય મુખ્યપ્રધાને કહ્યું કે કોરોના વાયરસ અને પોઝિટીવ કેસોનો ગ્રાફ વધે તો માત્ર 4 મહાનગરોમાં નહીં, દરેક જિલ્લામાં 100 બેડ અને વેન્ટીલેશનની સુવિધાવાળી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.