જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે

|

Sep 28, 2020 | 6:08 PM

દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે.  જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ […]

જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે.  જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ કરાવી રહી છે તેનું રિઝલ્ટ આવતા 24 કલાક જેટલો સમય લાગે છે. જો કે આઈસીએમઆર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. જો સરકાર ઈચ્છશે તો આ નવી પદ્ધતિથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. ICMRએ ખાનગી લેબને મંજૂરી પણ આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

 

આ પણ વાંચો :   ભરૂચના ફૂરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા પહોંચ્યાનો VIDEO વાઈરલ, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:06 am, Thu, 28 May 20

Next Article