Gujarati NewsGujaratIcmr issues advisory on use of cbnaat for coronavirus testing sarkar manjoori aape to aek j kalak ma thay skse corona no test jano aa nvi padhdhti vishe
જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે
દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે. જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ […]
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow us on
દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે. જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ કરાવી રહી છે તેનું રિઝલ્ટ આવતા 24 કલાક જેટલો સમય લાગે છે. જો કે આઈસીએમઆર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. જો સરકાર ઈચ્છશે તો આ નવી પદ્ધતિથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. ICMRએ ખાનગી લેબને મંજૂરી પણ આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો