અનલોક-03માં 10 વાગ્યાની છુટથી હોટલ એસોસિએશન નારાજ, 10ને બદલે 12 વાગ્યા સુધી છુટ આપવા મુખ્યપ્રધાનને કરાશે રજૂઆત

અનલોક-03માં હોટલ અને રેસ્ટોરન્ટને વધુ સમય સુધી ચાલુ રાખવાની પરવાનગી ના અપાતા હોટલ એસોસિએશન નારાજ થયુ છે. હોટલ એસોસિએશને માંગ કરી છે કે, રાત્રે 10 સુધી અપાયેલી છુટછાટમાં બે કલાકનો વધારો કરીને રાત્રે 12 વાગ્યા સુધી કરવો જોઈએ. હાલ કોરોનાકાળમા લગાવેલ લોકડાઉન અને અનલોકની વિવિધ માર્ગદર્શિકાઓને કારણે ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કફોડી સ્થિતિમાંથી પસાર […]

અનલોક-03માં 10 વાગ્યાની છુટથી હોટલ એસોસિએશન નારાજ, 10ને બદલે 12 વાગ્યા સુધી છુટ આપવા મુખ્યપ્રધાનને કરાશે રજૂઆત
Follow Us:
| Updated on: Jul 30, 2020 | 11:55 AM

અનલોક-03માં હોટલ અને રેસ્ટોરન્ટને વધુ સમય સુધી ચાલુ રાખવાની પરવાનગી ના અપાતા હોટલ એસોસિએશન નારાજ થયુ છે. હોટલ એસોસિએશને માંગ કરી છે કે, રાત્રે 10 સુધી અપાયેલી છુટછાટમાં બે કલાકનો વધારો કરીને રાત્રે 12 વાગ્યા સુધી કરવો જોઈએ. હાલ કોરોનાકાળમા લગાવેલ લોકડાઉન અને અનલોકની વિવિધ માર્ગદર્શિકાઓને કારણે ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કફોડી સ્થિતિમાંથી પસાર થાય છે. હોટલ અને રેસ્ટોરન્ટનો નિભાવ ખર્ચ પણ એકઠો નથી થઈ રહ્યો. જો આ જ સ્થિતિ રહી તો રાજ્યમાં વિકસેલ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાશે અને 60 ટકા જેટલી હોટલ-રેસ્ટોરન્ટ બંધ થઈ જાય તેની સ્થિતિ છે. હોટલ એસોસિએશનના સભ્યો અનલોક-03માં વધુ છુટછાટ આપવા માટે મુખ્યપ્રધાનને મળીને રજૂઆત કરશે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">