હિંમતનગરમાં 4 વાગ્યા બાદ બજાર રહેશે બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

|

Nov 25, 2020 | 4:35 PM

સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા પ્રયત્નો હાથ ધરાયા છે. હિંમતનગરમાં 10 ડિસેમ્બર સુધી સાંજના 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતા વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાના સત્તાધીશોની બેઠક મળી હતી. જેમાં વેપારીઓએ સ્વયંભૂ સાંજે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાની તૈયારી દર્શાવી હતી. જેથી હવે આવતીકાલથી 10 ડિસેમ્બર […]

હિંમતનગરમાં 4 વાગ્યા બાદ બજાર રહેશે બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

Follow us on

સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા પ્રયત્નો હાથ ધરાયા છે. હિંમતનગરમાં 10 ડિસેમ્બર સુધી સાંજના 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતા વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાના સત્તાધીશોની બેઠક મળી હતી. જેમાં વેપારીઓએ સ્વયંભૂ સાંજે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાની તૈયારી દર્શાવી હતી. જેથી હવે આવતીકાલથી 10 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે ચાર વાગ્યા બાદ બજાર બંધ રહેશે.

આ પણ વાંચો: મોબાઈલ ક્ષેત્રે નોકરી કરવા માટે વાંચો આ અમારી પોસ્ટ અને કરો એપ્લાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article