અમરેલીઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેના અધુરા કામનો મુદ્દો, TV9ના અહેવાલની હાઇવે ઓથોરિટીએ લીધી નોંધ

|

Nov 08, 2020 | 8:05 PM

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અધુરા કામના મુદ્દે ટીવી નાઇનના અહેવાલની હાઇવે ઓથોરિટીએ નોંધ લીધી. ડાયરેક્ટર અંબરીશ માનકરે વિવિધ ગામોના સરપંચો સાથે મુલાકાત કરી ચર્ચા બાદ અધૂરા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી. નાગેશ્રી ટોલટેક્ષ શરૂ કરાતા આસપાસના ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ટીવી નાઇન દ્વારા ગ્રામજનોના રોષને વાચા આપાઇ હતી અને ફરી એકવાર ટીવી નાઇનનો અહેવાલ અસરદાર […]

અમરેલીઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેના અધુરા કામનો મુદ્દો, TV9ના અહેવાલની હાઇવે ઓથોરિટીએ લીધી નોંધ

Follow us on

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અધુરા કામના મુદ્દે ટીવી નાઇનના અહેવાલની હાઇવે ઓથોરિટીએ નોંધ લીધી. ડાયરેક્ટર અંબરીશ માનકરે વિવિધ ગામોના સરપંચો સાથે મુલાકાત કરી ચર્ચા બાદ અધૂરા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી. નાગેશ્રી ટોલટેક્ષ શરૂ કરાતા આસપાસના ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ટીવી નાઇન દ્વારા ગ્રામજનોના રોષને વાચા આપાઇ હતી અને ફરી એકવાર ટીવી નાઇનનો અહેવાલ અસરદાર સાબિત થયો.

આ પણ વાંચો: દિવાળીનો તહેવાર.. મોંઘવારીનો માર! ફરસાણના ભાવોમાં ધરખમ વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article