મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો છે. ટંકારા, મોરબીમાં ધોધમાર 10.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પૂર જેવી સ્થિતી બની હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ત્યારે મોરબીમાં દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત થયા હતા. નડિયાદમાં મકાન પડતા 4 લોકોના મોત થયા હતા અને અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હતા. તેથી રાજ્યમાં વરસાદી કહેરમાં કુલ 16 લોકોના મોત થયા છે. ત્યારે વરસાદને પગલે અનેક ST બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેથી ST નિગમને લગભગ 7 લાખ રૂપિયાનું ભારે નુકસાન થશે. રાજ્યના 12 સ્ટેટ હાઈ-વે સહિત 412 રસ્તા બંધ છે.
[yop_poll id=”1″]