સાંગાવાડી નદીના ઘોડાપૂરથી ગીરસોમનાથના કોડીનારનું વિઠ્ઠલાપુર ગામ બેટ બન્યુ

|

Sep 19, 2020 | 7:38 PM

સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી અનેક નાની મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનુ વિઠ્ઠલાપુર ગામ, સાંગાવાડી નદીના ઘોડાપુરને કારણે બેટમાં ફેરવાયું છે. કોડીનાર આલીદર રોડ ઉપર આવેલ વિઠ્ઠલાપુર ગામના પાદરેથી પસાર થતી સાંગાવાડી નદીમાં આવેલા ઘોડાપૂરમાં વિઠ્ઠલાપૂરનો વીસ ફુટ ઉચો બ્રિજ પૂરમાં ગરકાવ થઈ ગયો હતો. ઘોડાપૂરને કારણે ગામ વિખુટૂ પડીને […]

સાંગાવાડી નદીના ઘોડાપૂરથી ગીરસોમનાથના કોડીનારનું વિઠ્ઠલાપુર ગામ બેટ બન્યુ

Follow us on

સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી અનેક નાની મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનુ વિઠ્ઠલાપુર ગામ, સાંગાવાડી નદીના ઘોડાપુરને કારણે બેટમાં ફેરવાયું છે. કોડીનાર આલીદર રોડ ઉપર આવેલ વિઠ્ઠલાપુર ગામના પાદરેથી પસાર થતી સાંગાવાડી નદીમાં આવેલા ઘોડાપૂરમાં વિઠ્ઠલાપૂરનો વીસ ફુટ ઉચો બ્રિજ પૂરમાં ગરકાવ થઈ ગયો હતો. ઘોડાપૂરને કારણે ગામ વિખુટૂ પડીને બેટમા ફેરવાયું હતું. ગામના નીચાણવાળા વિસ્તારમાં સાંગાવાડી નદીના પાણી ઘસી આવ્યા હતા.

આ પણ વાંચોઃઉતર ગુજરાતમાં અનરાધાર, કડીમાં 11 ઈંચ,બેચરાજીમાં 9 ઈંચ, સરસ્વતી-જોટાણામાં 7 ઈંચથી વધુ વરસાદ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:02 pm, Sun, 23 August 20

Next Article