રાજ્યમાં સિઝનનો 107 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે. સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથક પાણીથી તરબોળ થયું છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામોમાં ભાદર, ઓઝત અને મીણસાર નદીના પાણી ફરી વળ્યા છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઘેડ […]
Follow us on
રાજ્યમાં સિઝનનો 107 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શકયતા છે. સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથક પાણીથી તરબોળ થયું છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામોમાં ભાદર, ઓઝત અને મીણસાર નદીના પાણી ફરી વળ્યા છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઘેડ પંથકના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન થયું છે.