રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ

|

Sep 29, 2020 | 4:02 PM

રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે. તેની જાહેરાત આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કરી છે. દરરોજ સાંજે આરોગ્ય વિભાગ કોરોનાના આંકડા જાહેર કરશે. ત્યારે તમને જણાવી દઈએ કે ટેસ્ટની સંખ્યામાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવશે તેટલા જ ટેસ્ટ કરવાના ચાલુ રહેશે.   Web […]

રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ
ફાઈલ ફોટો

Follow us on

રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે. તેની જાહેરાત આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કરી છે. દરરોજ સાંજે આરોગ્ય વિભાગ કોરોનાના આંકડા જાહેર કરશે. ત્યારે તમને જણાવી દઈએ કે ટેસ્ટની સંખ્યામાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવશે તેટલા જ ટેસ્ટ કરવાના ચાલુ રહેશે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:56 am, Thu, 23 April 20

Next Article